અમદાવાદ શહેરમાં સાત ઝોનની અંદર 49 જગ્યા પર વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. બીજી તરફ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.